મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.

MANDIRNA OTALE BESAVA VISHE THODU આપણે જ્યારે પણમંદિરમાં જઈએ છીએ (?)તો દર્શન કર્યા પછીઆપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?) હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી .. પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો. ત્યાં બેસીને બોલવાનો શ્લોક “ અનાયાસેન મરણમ્ …વિના દૈન્યેન જીવનમ્દેહાન્તે … More મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.